Tag: પહેલગામ માં આતંકી હુમલો
-
“શું તમે હિંદુ છો ? મારી દો ગોળી” આતંકીઓ એ ધર્મ પુછી પુછી ને ગોળી મારી!
પહેલગામ માં આતંકી હુમલો, ધર્મ પુછી પુછી ને ગોળી મારી રહ્યા છે આતંકીયો, હિંદુ ધર્મ ના લોકો ખરેખર ત્યાં સુરક્ષિત નથી ? પહેલગામ માં આતંકી હુમલો. મંગળવારે ભારતના જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં શંકાસ્પદ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યા બાદ 12 થી વધુ લોકોના મોત થયા હતા.આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક મંગળવારે જમ્મુ અને કાશ્મીર પહેલગામમાં થયેલા ઘાતક…